શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

4 જૂન આજનું દિન વિશેષ















 

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

Special Training Programme (STP)

 



Special Training Programme (STP)


(1) STPનું પૂરું નામ શું છે?

જવાબ : Special Training Programme (સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ)


(2) STP કયા અધિનિયમ હેઠળ અમલમાં મુકવામાં આવે છે? : 

જવાબ : Right to Education Act, 2009 (RTE Act-2009)


(3) RTE Act મુજબ મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર કઈ વયના બાળકોને છે?

જવાબ : 6 થી 14 વર્ષ.


(4) STPનો મુખ્ય હેતુ શું છે?

જવાબ : શાળાએ ન ગયેલા અને શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા બાળકોને મુખ્ય શૈક્ષણિક પ્રવાહમાં જોડવા.


(5) STP હેઠળ કયા બાળકોને આવરી લેવામાં આવે છે?

જવાબ: 6 થી 14 વર્ષના શાળાની બહારના બાળકો (Out of School Children) (OOSC)/શાળામાં દાખલ ન થયેલા / અભ્યાસથી વંચિત બાળકો


(6) STP દ્વારા બાળકોને કયા ઘોરણમાં પ્રવેશ આપવામાં ઘરે આવે છે?

જવાબ: વયાનુરૂપ ઘોરણમાં (બાળકની ઉંમરના આધારે જે તે ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે.)


(7) STP માટે SSA Framework કોણે તૈયાર કર્યુ છે?

જવાબ : MHRD (Ministry of Human Resource Development)


(8) STP પૂર્ણ કર્યા પછી બાળકોને શું કરવામાં આવે છે?

જવાબ : Mainstreaming

(સામાન્ય શાળામાં સમાવિષ્ટ) કરવામાં આવે છે.


(9)STP (બિનનિવાસી) ટૂંકા ગાળાનો કાર્યકમ કેટલા સમયનો હોય છે?

જવાબ: 3 માસ (એપ્રિલથી જૂન)


(10) 3 માસના STPમાં કયા બાળકોનો સમાવેશ થાય છે?

જવાબ : 6 થી 8 વર્ષના અને એક વર્ષથી ઓછી સમયના ડ્રોપઆઉટ બાળકો.


(11) STP (બિનનિવાસી) લાંબા ગાળાનો કાર્યકમ કેટલા સમયનો હોય છે?

જવાબ : 12 માસ


(12) 12 માસનાં STPમાં કયા બાળકોનો સમાવેશ થાય છે?

જવાબ : 8 થી 14 વર્ષના કદી શાળાએ ન ગયેલા તથા એક વર્ષથી વધુ સમયના ડ્રોપઆઉટ બાળકો.



(13) STP મહત્તમ કેટલા માસ સુધી ચલાવી શકાય?

જવાબ : 24 માસ.



(14) 24 માસ સુધી STP કોના માટે ચલાવવામાં આવે છે?

જવાબ: 12 થી 14 વર્ષના કદી શાળાએ ન ગયેલા અને બે વર્ષથી વધુ સમયથી ડ્રોપઆઉટ બાળકો માટે


(15) STP હેઠળ બાળકોને કઈ યોજનાનો લાભ મળે છે ?

જવાબ : મધ્યાહ્ન ભોજન યોજના.


(16) STP દ્વારા બાળકોમાં કયા ગુણોનો વિકાસ થાય છે?

જવાબ : આત્મવિશ્વાસ, આત્મસુખ અને શૈક્ષણિક ક્ષમતાનો વિકાસ



(17) બાલમિત્ર/બાલસખી કાર્યક્રમ શું છે?

જવાબ : STP કેન્દ્રોમાં બાળકોને શિક્ષણ અને માર્ગદર્શન આપવા માટેનો કાર્યકમ



(18) બાલમિત્ર/બાલસખી માટેની લઘુતમ લાયકાત શું છે?

જવાબ : સ્નાતક/PTC/B.Ed.



(19) STP કેન્દ્રમાં આવરી લેવાયેલા તમામ બાળકોની શું કરવી પડે?

જવાબ: ઑનલાઈન એન્ટ્રી કરવી પડે


(20) બાલમિત્રને માનદ વેતનનો કેટલો ભાગ દર મહિને મળે છે?

જવાબ : 90%.


(21) બાકીનું 10% માનદ વેતન ક્યારે મળે છે?

જવાબ: બાળકોને વયાનુરૂપ ધોરણમાં Mainstreaming કર્યા પછી/શાળાની બહારના બાળકોને ફરીથી નિયમિત શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડ્યા પછી

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

3 જૂન આજનું દિન વિશેષ













 

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

CRC, BRC, HTAT પરીક્ષાના IMP 15 પ્રશ્નો..


 *CRC, BRC અને HTAT પરીક્ષા માટે ઉપયોગી 15 પ્રશ્નો* 


(1) RTE Act 2009 મુજબ ખાનગી શાળાઓમાં નબળા અને વંચિત વર્ગના બાળકો માટે પ્રવેશ પ્રકિયામાં કેટલા ટકા બેઠકો અનામત રાખવી ફરજિયાત છે?

જવાબ: 25% બેઠકો.


(2) NEP 2020 મુજબ 2030 સુધી શિક્ષકો માટે ન્યૂનતમ લાયકાત કઈ હશે?

જવાબ: 4 વર્ષનો Integrated B.Ed.


(3) KGBV નો મુખ્ય ઉદ્દેશ કયા વર્ગની કન્યાઓ માટે છે?

જવાબ: SC, ST, OBC અને લઘુમતી વર્ગની કન્યાઓ


(4) બાળકોના આધાર અપડેટ અને ઓનલાઈન નોંધણી માટે કઈ સિસ્ટમ ઉપયોગમાં લેવાય છે? 

જવાબ : CTS (Child Tracking System)


(5) શાળાની ગ્રાન્ટ અને નાણાકીય વ્યવહારોના ઑનલાઈન સંચાલન માટે કઈ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે?

જવાબ : PFMS (Public Financial Management System)


*વિષય : બાળકેન્દ્રિત શિક્ષણ (Child-Centered Education)* 


(1) બાળકેન્દ્રિત શિક્ષણનો મુખ્ય આધાર શું છે?

જવાબ : બાળકની જરૂરિયાતો, રસ અને ક્ષમતાઓ


(2) બાળકેન્દ્રિત શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા શું છે?

જવાબ : માર્ગદર્શક અને સહાયક


(3) કઈ પદ્ધતિ બાળકેન્દ્રિત શિક્ષણને વધુ અનુરૂપ છે?

જવાબ : પ્રવૃત્તિ આધારિત શિક્ષણ


(4) બાળકેન્દ્રિત શિક્ષણમાં વિદ્યાર્થીની ભૂમિકા શું છે?

જવાબ : સક્રિય સહભાગી



(5) બાળકેન્દ્રિત શિક્ષણનો મુખ્ય હેતુ શું છે?

જવાબ : બાળકનો સર્વાગી વિકાસ કરવો



(6) "Learning by Doing" નો સંબંધ ક્યા શિક્ષણવિદ્ સાથે છે?

જવાબ : જહોન ડયુઈ


(7) બાળકેન્દ્રિત વર્ગખંડમાં કઈ બાબતને પ્રોત્સાહન આપવામાં આવે છે?

જવાબ : સર્જનાત્મકતા અને જિજ્ઞાસા


(8) બાળકેન્દ્રિત શિક્ષણમાં મૂલ્યાંકન કેવી રીતે હોવું જોઈએ?

જવાબ : સતત અને વ્યાપક


(9) બાળકેન્દ્રિત શિક્ષણ માટે યોગ્ય વાતાવરણ કયું છે?

જવાબ : મૈત્રીપૂર્ણ અને પ્રોત્સાહક


(10) બાળકેન્દ્રિત શિક્ષણનું અંતિમ લક્ષ્ય શું છે?

જવાબ : સ્વતંત્ર, જવાબદાર અને સર્જનાત્મક વ્યક્તિનો વિકાસ

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

02 જૂન આજનું દિન વિશેષ















 

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

01 જૂન આજનું દિન વિશેષ















 

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube
Join us on Facebook Group

Followers

VISITERS