Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
4 જૂન આજનું દિન વિશેષ
Special Training Programme (STP)
Special Training Programme (STP)
(1) STPનું પૂરું નામ શું છે?
જવાબ : Special Training Programme (સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ)
(2) STP કયા અધિનિયમ હેઠળ અમલમાં મુકવામાં આવે છે? :
જવાબ : Right to Education Act, 2009 (RTE Act-2009)
(3) RTE Act મુજબ મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર કઈ વયના બાળકોને છે?
જવાબ : 6 થી 14 વર્ષ.
(4) STPનો મુખ્ય હેતુ શું છે?
જવાબ : શાળાએ ન ગયેલા અને શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા બાળકોને મુખ્ય શૈક્ષણિક પ્રવાહમાં જોડવા.
(5) STP હેઠળ કયા બાળકોને આવરી લેવામાં આવે છે?
જવાબ: 6 થી 14 વર્ષના શાળાની બહારના બાળકો (Out of School Children) (OOSC)/શાળામાં દાખલ ન થયેલા / અભ્યાસથી વંચિત બાળકો
(6) STP દ્વારા બાળકોને કયા ઘોરણમાં પ્રવેશ આપવામાં ઘરે આવે છે?
જવાબ: વયાનુરૂપ ઘોરણમાં (બાળકની ઉંમરના આધારે જે તે ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે.)
(7) STP માટે SSA Framework કોણે તૈયાર કર્યુ છે?
જવાબ : MHRD (Ministry of Human Resource Development)
(8) STP પૂર્ણ કર્યા પછી બાળકોને શું કરવામાં આવે છે?
જવાબ : Mainstreaming
(સામાન્ય શાળામાં સમાવિષ્ટ) કરવામાં આવે છે.
(9)STP (બિનનિવાસી) ટૂંકા ગાળાનો કાર્યકમ કેટલા સમયનો હોય છે?
જવાબ: 3 માસ (એપ્રિલથી જૂન)
(10) 3 માસના STPમાં કયા બાળકોનો સમાવેશ થાય છે?
જવાબ : 6 થી 8 વર્ષના અને એક વર્ષથી ઓછી સમયના ડ્રોપઆઉટ બાળકો.
(11) STP (બિનનિવાસી) લાંબા ગાળાનો કાર્યકમ કેટલા સમયનો હોય છે?
જવાબ : 12 માસ
(12) 12 માસનાં STPમાં કયા બાળકોનો સમાવેશ થાય છે?
જવાબ : 8 થી 14 વર્ષના કદી શાળાએ ન ગયેલા તથા એક વર્ષથી વધુ સમયના ડ્રોપઆઉટ બાળકો.
(13) STP મહત્તમ કેટલા માસ સુધી ચલાવી શકાય?
જવાબ : 24 માસ.
(14) 24 માસ સુધી STP કોના માટે ચલાવવામાં આવે છે?
જવાબ: 12 થી 14 વર્ષના કદી શાળાએ ન ગયેલા અને બે વર્ષથી વધુ સમયથી ડ્રોપઆઉટ બાળકો માટે
(15) STP હેઠળ બાળકોને કઈ યોજનાનો લાભ મળે છે ?
જવાબ : મધ્યાહ્ન ભોજન યોજના.
(16) STP દ્વારા બાળકોમાં કયા ગુણોનો વિકાસ થાય છે?
જવાબ : આત્મવિશ્વાસ, આત્મસુખ અને શૈક્ષણિક ક્ષમતાનો વિકાસ
(17) બાલમિત્ર/બાલસખી કાર્યક્રમ શું છે?
જવાબ : STP કેન્દ્રોમાં બાળકોને શિક્ષણ અને માર્ગદર્શન આપવા માટેનો કાર્યકમ
(18) બાલમિત્ર/બાલસખી માટેની લઘુતમ લાયકાત શું છે?
જવાબ : સ્નાતક/PTC/B.Ed.
(19) STP કેન્દ્રમાં આવરી લેવાયેલા તમામ બાળકોની શું કરવી પડે?
જવાબ: ઑનલાઈન એન્ટ્રી કરવી પડે
(20) બાલમિત્રને માનદ વેતનનો કેટલો ભાગ દર મહિને મળે છે?
જવાબ : 90%.
(21) બાકીનું 10% માનદ વેતન ક્યારે મળે છે?
જવાબ: બાળકોને વયાનુરૂપ ધોરણમાં Mainstreaming કર્યા પછી/શાળાની બહારના બાળકોને ફરીથી નિયમિત શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડ્યા પછી
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
3 જૂન આજનું દિન વિશેષ
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
CRC, BRC, HTAT પરીક્ષાના IMP 15 પ્રશ્નો..
*CRC, BRC અને HTAT પરીક્ષા માટે ઉપયોગી 15 પ્રશ્નો*
(1) RTE Act 2009 મુજબ ખાનગી શાળાઓમાં નબળા અને વંચિત વર્ગના બાળકો માટે પ્રવેશ પ્રકિયામાં કેટલા ટકા બેઠકો અનામત રાખવી ફરજિયાત છે?
જવાબ: 25% બેઠકો.
(2) NEP 2020 મુજબ 2030 સુધી શિક્ષકો માટે ન્યૂનતમ લાયકાત કઈ હશે?
જવાબ: 4 વર્ષનો Integrated B.Ed.
(3) KGBV નો મુખ્ય ઉદ્દેશ કયા વર્ગની કન્યાઓ માટે છે?
જવાબ: SC, ST, OBC અને લઘુમતી વર્ગની કન્યાઓ
(4) બાળકોના આધાર અપડેટ અને ઓનલાઈન નોંધણી માટે કઈ સિસ્ટમ ઉપયોગમાં લેવાય છે?
જવાબ : CTS (Child Tracking System)
(5) શાળાની ગ્રાન્ટ અને નાણાકીય વ્યવહારોના ઑનલાઈન સંચાલન માટે કઈ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે?
જવાબ : PFMS (Public Financial Management System)
*વિષય : બાળકેન્દ્રિત શિક્ષણ (Child-Centered Education)*
(1) બાળકેન્દ્રિત શિક્ષણનો મુખ્ય આધાર શું છે?
જવાબ : બાળકની જરૂરિયાતો, રસ અને ક્ષમતાઓ
(2) બાળકેન્દ્રિત શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા શું છે?
જવાબ : માર્ગદર્શક અને સહાયક
(3) કઈ પદ્ધતિ બાળકેન્દ્રિત શિક્ષણને વધુ અનુરૂપ છે?
જવાબ : પ્રવૃત્તિ આધારિત શિક્ષણ
(4) બાળકેન્દ્રિત શિક્ષણમાં વિદ્યાર્થીની ભૂમિકા શું છે?
જવાબ : સક્રિય સહભાગી
(5) બાળકેન્દ્રિત શિક્ષણનો મુખ્ય હેતુ શું છે?
જવાબ : બાળકનો સર્વાગી વિકાસ કરવો
(6) "Learning by Doing" નો સંબંધ ક્યા શિક્ષણવિદ્ સાથે છે?
જવાબ : જહોન ડયુઈ
(7) બાળકેન્દ્રિત વર્ગખંડમાં કઈ બાબતને પ્રોત્સાહન આપવામાં આવે છે?
જવાબ : સર્જનાત્મકતા અને જિજ્ઞાસા
(8) બાળકેન્દ્રિત શિક્ષણમાં મૂલ્યાંકન કેવી રીતે હોવું જોઈએ?
જવાબ : સતત અને વ્યાપક
(9) બાળકેન્દ્રિત શિક્ષણ માટે યોગ્ય વાતાવરણ કયું છે?
જવાબ : મૈત્રીપૂર્ણ અને પ્રોત્સાહક
(10) બાળકેન્દ્રિત શિક્ષણનું અંતિમ લક્ષ્ય શું છે?
જવાબ : સ્વતંત્ર, જવાબદાર અને સર્જનાત્મક વ્યક્તિનો વિકાસ
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
02 જૂન આજનું દિન વિશેષ
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
01 જૂન આજનું દિન વિશેષ
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.























































